જો બાષ્પાયન એન્થાલ્પી લગભગ સમાન હોય,તો નીચેના પૈકી કોના માટે એબ્યુલિયોસ્કોપિક અચળાંક $(K_b)$ નું મૂલ્ય મહતમ થશે?

  • A
    નેપ્થેલિન
  • B
    ટોલ્યુઇન
  • C
    બેન્ઝિન
  • D
    પાણી

Explore More

Similar Questions

$M$ આણ્વીય દળ ધરાવતા $Y \ g$ અબાષ્પશીલ કાર્બનિક પદાર્થને $250 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે. બેન્ઝીનનો મોલલ ઉન્નયન અચળાંક $K_b$ છે. તેના ઉત્કલન બિંદુમાં થતો વધારો નીચેનામાંથી કયો છે?

ઉત્કલન બિંદુમાં ઉન્નયન અને દ્રાવ્યના મોલર દળ વચ્ચેનો સાચો સંબંધ કયો છે? ($W_1$ અને $W_2$ અનુક્રમે દ્રાવક અને દ્રાવ્યનું વજન છે)

પદાર્થના $0.25 \ molal$ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $(K_b = 0.52 \ K \ kg \ mol^{-1})$ કેટલો હશે ($K$ માં)?

જો દ્રાવકનો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક $3.15 \ K \ kg \ mol^{-1}$ હોય,તો $1.89 \ K$ ઉત્કલનબિંદુ ઉન્નયન ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણની મોલાલિટી ગણો. ($m$ માં)

$100 \ g$ પાણીમાં $6 \ g$ દ્રાવ્યનું દ્રાવણ $100.52^{\circ} C$ તાપમાને ઉકળે છે. પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $0.52 \ K \ kg \ mol^{-1}$ છે. દ્રાવ્યનું મોલર દળ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo