જ્યારે એક પાત્રમાં $0 \,^oC$ તાપમાને રહેલા $0.15\, kg$ બરફને $50 \,^oC$ તાપમાને રહેલા $0.30\, kg$ પાણીમાં ભેળવવામાં આવે ત્યારે પરિણામી. તાપમાન $6.7 \,^oC$ થાય છે. બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા ગણો. $({S_{water}} = 4186\,J\,k{g^{ - 1}}\,{K^{ - 1}}\,)$
પાણી વડે ગુમાવાતી ઉષ્મા $ = m{s_w}{({\theta _f} - {\theta _i})_w}$
$=(0.30 kg )\left(4186 J kg ^{-1} K ^{-1}\right)\left(50.0^{\circ} C -6.7^{\circ} C \right)$
$=54376.14\, J$
બરફ પીગળવા માટે જરૂરી ઉષ્મા $ = {m_1}{L_f} = (0.15\,kg){L_f}$
બરફના પાણીના તાપમાનને અંતિમ તાપમાન સુધી લઈ જવા માટે જરૂરી ઉષ્મા =$ = {m_1}{S_w}{({\theta _f} - {\theta _i})_I}$
$=(0.15\, kg )\left(4186 \,J \,kg ^{-1} \,K ^{-1}\right)\left(6.7\,^{\circ} C -0\,^{\circ} C \right)$
$=4206.93\, J$
ગુમાવાતી ઉષ્મા = મેળવાતી ઉષ્મા
$54376.14\, J =(0.15\, kg ) \,L_{ f }+4206.93 \,J$
$L_{f}=3.34 \times 10^{5} \;J\, kg ^{-1}$
$5.0 \,kg$ દળના એક કોપરના ચોસલાને $500^{\circ} C$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે અને તેને મોટા બરફની પાટ પર મૂકવામાં આવે છે. કેટલો મહત્તમ બરફ ($kg$ માં) પીગળશે?
[કોપર માટે વિશિષ્ટ ઉષ્મા : $0.39\; J g ^{-1 ~}{ }^{\circ} C ^{-1}$ અને પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા : $335\; J g ^{-1}$]
$100°C$ તાપમાને રહેલી વરાળ $15° C$ એ $0.02 kg$ નો જલ તુલ્યાંક વાળા $1\, kg$ પાણી ધરાવતા કેલરીમીટરમાંથી કેલરીમીટરનું તાપમાન $80°C$ થાય ત્યાં સુધી પસાર કરવામાં આવે છે. ઠારણ પામતી વરાળનું દળ..... $kg$ મળે. $L =536 cal/g.$
થરમોકોલના આઇસબૉક્સમાં ઉનાળાની ઋતુમાં ઓછી માત્રામાં રાંધેલા ખોરાકને સાચવવાની રીત સસ્તી અને કાર્યક્ષમ છે. $30\, cm$ ની બાજુવાળા સમઘન આઇસબોક્સની જાડાઈ $5.0\, cm$ છે. જો $4.0\, kg$ બરફને તેમાં મુકવામાં આવે તો $6 $ કલાક બાદ તેમાં રહેલા બરફનાં જથ્થાનો અંદાજ મેળવો. બહારનું તાપમાન $45 \,^oC$ છે. થરમોકોલની ઉષ્માવાહકતા $0.01\, J\, s^{-1}\,m^{-1}\,K^{-1}$ છે. (પાણીની ગલનગુપ્ત ઉષ્મા $=335\times 10^3\,J\,Kg^{-1}$
$50 \;gm$ દળ ધરાવતા તાંબાના ટુકડાનું તાપમાન $10^oC$ વધારવામાં આવે છે. જો આટલી જ ઉષ્મા $10\; gm$ પાણીના જથ્થાને આપવામાં આવે, તો તેના તાપમાનમાં થતો વધારો = ...... $^oC$ (તાંબાની વિશિષ્ટ ઉષ્મા $= 420 \;J/kg /C)$
$0.1 \,kg$ દળ ધરાવતા એક ધાતુનાં ગોળાને $500\,{}^oC$ સુધી ગરમ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને $0.5\, kg$ પાણી ભરેલા પાત્રમાં કે જેની ઉષ્માધારિતા $800 \,JK^{-1}$ છે તેમાં નાખવામાં આવે છે. પાણી અને પાત્રનું પ્રારંભિક તાપમાન $30\,{}^oC$ હતુ. પાણીના તાપમાનમાં થતો વધારો અંદાજીત પ્રતિશત ........ $\%$ હશે? (પાણી અને ધાતુની વિશિષ્ટ ઉષ્માઘારિતા અનુક્રમે $4200\, Jkg^{-1}K^{-1}$ અને $400\, Jkg^{-1}K^{-1}$ છે.)