સપુષ્પી વનસ્પતિમાં જલવાહિનીકીનું કાર્ય શું છે?
ખોરાકનું વહન
વધારાના પાણીનો નિકાલ કરવો
પ્રકાશસંશ્લેષણ
પાણી તથા ખનીજનું વહન
એકદળી વનસ્પતિના મૂલાગ્રમાં કેટલા હિસ્ટોજન આવેલા હોય છે?
સાથી કોષો …… સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.
હોમોઝાયલસ વનસ્પતિમાં પાણીનું વહન કરતું મુખ્ય ઘટક ક્યું છે?
........દ્વારા મજ્જાનું નિર્માણ થાય છે.
છાલ $=.....................$