........દ્વારા મજ્જાનું નિર્માણ થાય છે.
આધાર વર્ધનશીલપેશી
પ્રાકએધા
વલ્કુટજન
અધિચર્મજન
વિસરીત છિદ્રીય કાષ્ઠ .........માં વિકસતી વનસ્પતિનું વૃદ્ધિનું લક્ષણ છે.
વાહક પેશી, યાંત્રિક પેશી અને ક્યુટીકલમાં ઘટાડો ..........નું લક્ષણ છે.
દ્વિદળી મુલાગ્રમાં કેટલા હિસ્ટોજન આવેલા હોય છે?
કક્ષ કલિકા અને અગ્રકલિકા ......... ની ક્રિયાશીલતાને કારણે નિર્માણ પામે છે.
સ્થૂલકોણક કોષોની કોષ દિવાલ પર શું મોટા પ્રમાણમાં આવેલું હોય છે?