સાથી કોષો …… સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.
ચાલની તત્ત્વો
નલિકા ઘટકો
વક્રરોમ
રક્ષક કોષો
નિષ્ક્રિય કેન્દ્રનો સિધ્ધાંત કોણે આપ્યો?
શું પાઈનસ એ સદાહરિત વૃક્ષ છે ? ચર્ચા કરો.
જલવાહકપેશીમાં જલવાહિનીની હાજરી એ- .......
શેમાં રજકદ્રવ્યો નો અભાવ હોય છે?
ભૂમીય વનસ્પતિઓમાં રક્ષકકોષો બીજા અધિસ્તરીય કોષોથી …….... જુદાં પડે છે.