આવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રત્યેક પરાગરજમાં ઉત્પન્ન થતાં બે નરપુંજન્યુઓના કાર્ય જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

એક જનનકોષ અંડકોષ સાથે સંયુગ્મન પામી ફલિતાંડ બનાવે છે. આ પ્રક્રિયાને સંયુગ્મન કે ફલન કહે છે.

બીજો નર જનનકોષ બે ધ્રુવીય કોષકેન્દ્રો સાથે જોડાઈને ત્રિકીય ભ્રૂણપોષ કેન્દ્ર સંયુગ્મન દ્વારા બનાવે છે.

Similar Questions

નીચેના વાકયોને યોગ્ય ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

$(I)$ નરજન્યુઓનું અંડકોષ અને કેન્દ્રસ્થ કોષ તરફ વહન

$(II)$ પરાગનલિકાનું નિર્માણ

$(III)$ પરાગાશયનું સ્ફોટન

$(IV)$ પરાગરજનું અંકુરણ

$(V)$ કોષકેન્દ્રોનું જોડાણ 

$(VI)$ નરજન્યુનો સહાયક કોષમાં પ્રવેશ 

$(VI)$ સુસંગત પરાગરજનું પરાગાસન પર સ્થાપન

બેવડુ ફલન એટલે........

ત્રિકીય જોડાણ શું છે? આ ક્યાં અને કેવી રીતે થાય છે? ત્રિકીય જોડાણમાં ભાગ લેતાં કોષકેન્દ્રોનાં નામ આપો.

બેવડું ફલનમાં ભાગ લેતા કોષકેન્દ્રની સંખ્યા.......છે.

નીચે આપેલ પૂર્ણ નામ આપો : $\mathrm{PEN}$.