સમજાવો : શા માટે આવૃત બીજધારીઓમાં લિંગી પ્રજનનને બેવડું ફલન અને બિકીય જોડાણ કહે છે. ઉપરાંત આ સિદ્ધાંત સમજાવવા માટે ભૂણપુટની આકૃતિ દોરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\Rightarrow$ આવૃત બીજધારી વનસ્પતિઓ નર અને માદા જન્ય દ્વારા લિંગી પ્રજનન કરે છે. નરજવુ એ પરાગરજ છે. જે બે નરકોષ કેન્દ્રો અને માદાજન્યુ એ અંડકોષ છે જે અંડક (માદા ગેમેટોફાઇટ-બૂણપુટ)માં ઉત્પન્ન થાય છે.

$\Rightarrow$ પરાગરજ પુષ્પના પરાગાસન (Stigma) ઉપર અંકુરણ પામે છે અને પરિણામે ઉત્પન્ન થતી પરાગનલિકા પરાગાસન અને પરાવાહિની (Style)ની પેશીઓમાં થઈ અંડસાધન (Egg Apparatus) સુધી પહોંચે છે. ભૃણપુટમાં બે નરજન્યુઓને મુક્ત કરવામાં આવે છે. તે પૈકીનું એક નરજન્યુ અંડકોષ સાથે જોડાયેલ છે અને દ્વિકીય ફલિતાંડનું નિર્માણ કરે છે.

$\Rightarrow$ આ પ્રકારનું જોડાણને ફલન (Fertilization અથવા syngamy) કહે છે.

$\Rightarrow$ બીજું નરજન્યુ કિકીય : દ્વિતીય કોષકેન્દ્ર સાથે જોડાય છે અને ત્રિકીય પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર (PEN) કહે છે. તેને ત્રિકીય જોડાણ કહે છે.

943-s82

Similar Questions

બેવડું ફલન અને ત્રિયુગ્મન એ ........નું લક્ષણ છે

નીચેના વાકયોને યોગ્ય ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

$(I)$ નરજન્યુઓનું અંડકોષ અને કેન્દ્રસ્થ કોષ તરફ વહન

$(II)$ પરાગનલિકાનું નિર્માણ

$(III)$ પરાગાશયનું સ્ફોટન

$(IV)$ પરાગરજનું અંકુરણ

$(V)$ કોષકેન્દ્રોનું જોડાણ 

$(VI)$ નરજન્યુનો સહાયક કોષમાં પ્રવેશ 

$(VI)$ સુસંગત પરાગરજનું પરાગાસન પર સ્થાપન

બેવડા ફલન દરમિયાન ........દ્વારા ભ્રૂણપોષ નિર્માણ પામે છે.

પરાગનલિકા ભ્રૂણપૂટમાં પ્રવેશ પામે છે. ત્યારે ..... કોષો દ્ઘારા તે ભ્રૂણપટમાં પ્રવેશ પામે છે.

બેવડું ફલન નીચેનામાંથી શું દર્શાવે છે?