દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.
સ્વફલન અને ગેઇટેનોગેમી
સંવૃત પુષ્પતા અને પરપરાગનયન
ગેઈટેનોગેમી અને પરપરાગનયન
સ્વફલન અને પરંપરાગનયન
નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.
દ્રીલિંગી હવાઈ પુષ્પોમાં સ્વપરાગનયન (સ્વફ્લન) અટકાવવાના ત્રણ તબક્કાઓ જણાવો.
દ્રીસદની પરિસ્થિતિ શેને અવરોધે છે?
પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો.
મકાઈમાં કઈ ક્રિયા અવરોધાતી નથી?