દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.

  • [NEET 2017]
  • A

    સ્વફલન અને ગેઇટેનોગેમી

  • B

    સંવૃત પુષ્પતા અને પરપરાગનયન

  • C

    ગેઈટેનોગેમી અને પરપરાગનયન

  • D

    સ્વફલન અને પરંપરાગનયન

Similar Questions

જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય તો તે વનસ્પતિ ........ કહેવાય છે.

સ્વયં-અસંગતતા, સ્વફલન ઉપર કોઈ મર્યાદા લાગે છે ? કારણો આપો અને આવી વનસ્પતિઓમાં પરાગનયનનો પ્રકાર સૂચવો. 

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ માટે અસંગત છે.

સતત સ્વ-પરાગનયનને કારણે શું થાય?

તે પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધે છે?