દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.
સ્વફલન અને ગેઇટેનોગેમી
સંવૃત પુષ્પતા અને પરપરાગનયન
ગેઈટેનોગેમી અને પરપરાગનયન
સ્વફલન અને પરંપરાગનયન
જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય તો તે વનસ્પતિ ........ કહેવાય છે.
સ્વયં-અસંગતતા, સ્વફલન ઉપર કોઈ મર્યાદા લાગે છે ? કારણો આપો અને આવી વનસ્પતિઓમાં પરાગનયનનો પ્રકાર સૂચવો.
બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ માટે અસંગત છે.
સતત સ્વ-પરાગનયનને કારણે શું થાય?
તે પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધે છે?