પુન:સંયોજન એટલે શું ? પુનઃસંયોજનનો ઉપયોગ જનીનિક એન્જિનિયરિંગની કઈ રીતે થાય છે ? સમજાવો.
પિતૃ પ્રકારના જનીનોની અલગ જનીનોનાં નવાં સંયોજનોને પુનઃસંયોજન કહે છે. તે વ્યતિકરણથી, અર્ધીકરણમાં જન્યુ નિર્માણ પહેલાં થાય છે.
પુનઃસંયોજનનો ઉપયોગ $:$
$(i)$ તે જનીનોનાં નવાં સંયોજનો દાખલ કરે છે. તેથી નવાં લક્ષણો નિર્માણ થાય છે.
$(ii)$ તેને કારણે ભિન્નતા વધે છે જે પ્રાકૃતિક પસંદગી માટે બદલાતાં પર્યાવરણમાં ઉપયોગી બને છે.
$(ii)$ વ્યતિકરણની માત્રા બે જનીનોના અંતર પર આધારિત હોય છે જેથી આ ઘટના સંલગ્ન રંગસૂત્રનાં નકશા તૈયાર કરવા માટે વપરાય છે.
$(iv)$ તે પુરવાર કરે છે કે જનીનો રંગસૂત્રો પર રેખીય રીતે આવેલાં છે.
$(v)$ પુનઃસંયોજનના ઉપયોગથી બ્રીડર્સ ધાન્ય પાકમાં અને પ્રાણીઓમાં નવી ભિન્નતા ઉત્પન્ન કરે છે. જનીનક્રાંતિ ભારતમાં પસંદગીયુક્ત પુનઃસંયોજનથી મેળવાઈ છે.
વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : થોમસ હન્ટ મોર્ગન અને અલ્ફ્રેડ સ્ટ્રર્ટીવેન્ટ
જો મેન્ડલે સાત લક્ષણોનો $14$ રંગસૂત્રોને બદલે $12$ રંગસૂત્ર ધરાવતી વનસ્પતિનો અભ્યાસ કર્યો હોત તો તેના અર્થઘટનમાં શું તફાવત હોત?
માદા ડ્રોસાફિલામાં સંકલિત જનીન અર્ધીકરણ દરમિયાન પુનઃસંયોજન પ્રદર્શિત કરે છે.પરંતુ આવું પુનઃસંયોજન નર ડ્રોસાફિલામાં શુક્રાણુના નિર્માણ દરમિયાન થતું નથી.
દ્વિસંકરિતની સંતતિમાં પિતૃ લક્ષણોમાં સંયોજનોનું સંગઠન એ બિનપિતૃ સંયોજનો માટે અધિક છે. આ....ના લીધે છે તેવું કહેવાય.
જનીન નકશા એ છે જે........