સંલગ્નતાની વિરુદ્ધ કાર્ય કરતી ઘટના...... છે.
મુક્ત વિશ્લેષણ
વ્યતિકરણ
વિશ્લેષણ
વિકૃત
પુનઃસંયોજકોની હાજરી..... ના લીધે છે.
જો જનીન $a$ અને $c$ વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ $5 \%$ છે, $b$ અને $c$ વચ્ચે $15\%$, $b$ અને $d$ વચ્ચે $9\%$, $a$ અને $b$ વચ્ચે $20\%$, $c$ અને $d$ વચ્ચે $24 \%$ અને $a$ અને $d$ વચ્ચે $29 \%$ છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .
મકાઇમાં રંગીન ભ્રુણપોષ $(C)$ એ રંગહીન $(c)$ પર પ્રભાવી છે અને પૂર્ણ ભ્રૂણપોષ $(R)$ એ સંકોચિત ભ્રૂણપોષ $(r)$ પર પ્રભાવી છે. જ્યારે $F_1$ પેઢી વચ્ચે કસોટીસંકરણ કરાવવામાં આવે ત્યારે નીચે પ્રકારનું નિર્માણ થાય છે.
રંગીન અને પૂર્ણ= $45\%$
રંગીન - સંકુચિંત= $5\%$
રંગહીન - પૂર્ણ= $4\%$
રંગહીન - સંકુચિત= $46\%$
તો આ માહિતી પરથી બે બિન વૈકિલ્પક જનીનો વચ્ચેનું અંતર કેટલું હશે?
જનીન નકશા એ છે જે........
સફેદ આંખવાળી માદા અને લાલ આંખવાળો નર ડ્રોસાફિલા વચ્ચેનું સંકરણ, લાલ આંખ વાળી માદા અને સફેદ આંખવાળો નર આપે છે. ક્યારેક સંકરણ સફેદ આંખ વાળી માદા અને લાલ આંખોવાળો નર આપે છે. આ....ની લીધે છે.