મોર્ગન અને તેના જૂથના વૈજ્ઞાનિકોએ અવલોકન કર્યું કે જ્યારે જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય,ત્યારે કેટલાક જનીનો ખૂબ જ મજબૂતીથી સંલગ્ન હોય છે અને શું દર્શાવે છે?

  • A
    ખૂબ જ ઓછું પુનઃસંયોજન
  • B
    ઊંચું પુનઃસંયોજન
  • C
    પુનઃસંયોજનનો અભાવ
  • D
    $100\%$ પૈતૃક સંયોજન

Explore More

Similar Questions

નીચેના વૈજ્ઞાનિકોનો ફાળો જણાવો: થોમસ હન્ટ મોર્ગન અને અલ્ફ્રેડ સ્ટ્રર્ટિવેન્ટ.

થોમસ હન્ટ મોર્ગને નીચેનામાંથી કયા સજીવ પર કાર્ય કર્યું હતું?

એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોને શું કહેવાય છે?

મોર્ગને ફળમાખી $(Drosophila \text{ } melanogaster)$ સાથે શા માટે કામ કર્યું?

રંગસૂત્ર પર બે જોડાયેલા જનીનો વચ્ચેનું અંતર ક્રોસ-ઓવર એકમોમાં માપવામાં આવે છે,જે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo