મોર્ગન તથા તેનાં સમૂહનાં વૈજ્ઞાનિકોએ જોયું કે જ્યારે જનીનનો સમૂહ, સમાન રંગસૂત્ર પર આવેલ હોય ત્યારે કેટલાંક જનીનો ખૂબ જ મજબૂતાઈથી સંલગ્નત થઈ અને.... દર્શાવે છે.
ખૂબ જ ઓછું પુનઃસંયોજન
ઊંચું પુનઃસંયોજન
પુનઃસંયોજનની ગેરહાજરી
$100\%$ પૈતૃક સંયોજન
જનીનોને મુક્ત વિશ્લેષણનો નિયમ ક્યારે લાગુ થતો નથી?
નીચેનો પ્રયોગ મોર્ગન દ્વારા કરવામાં આવેલ દ્વિસંકરણનુું પરિણામ છે. $P , Q , R$ અને $S$ નું પ્રમાણ ઓળખો.
$\quad\quad P \quad\quad Q \quad\quad R\quad\quad S$
મોર્ગનના સહલગ્નતા અને પુનઃસંયોજનના પ્રયોગોનાં પરિણામોનું તારણ દર્શાવો.
વનસ્પતિમાં $14$ રંગસૂત્રોની જગ્યાએ $12$ રંગસૂત્રો સાથે જો મેન્ડલે લક્ષણોની $7$ જોડનો અભ્યાસ કર્યો હોત તો પછી....
મોર્ગને પીળાં દેહવાળી, સફેદ આંખ ધરાવતી માદાને કથ્થઈ દેહ, લાલ આંખવાળી નર ડ્રોસોફિલા સાથે ફલિત કરી અને તેમની $F_{1}$ સંતતિનું સ્વફલન કરાવતા તેને શું જોવા મળ્યું?
$(a)$ $F_{2}$ ગુણોત્તર $9:3:3:1$
$(b)$ બંને જનીનો એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ
$(c)$ $F_{2}$ પેઢીમાં પુનઃસંયોજન પ્રકાર નથી મળતા
$(d)$ બંને જનીનો એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ પામે છે.