જો મેન્ડલે સાત લક્ષણોનો $14$ રંગસૂત્રોને બદલે $12$ રંગસૂત્ર ધરાવતી વનસ્પતિનો અભ્યાસ કર્યો હોત તો તેના અર્થઘટનમાં શું તફાવત હોત?
તેણે રંગસૂત્રોના નકશા બનાવ્યા હોત.
તેણે બ્લેન્ડીંગ (સંમિશ્રણ) અથવા અપૂર્ણ પ્રભુતા શોધી હોત.
તેણે મુક્ત વહેંચણીનો નિયમ શોધ્યો ન હોત.
તેણે લિંગ સંકલિત જનીનની શોધ કરી ન હોત.
$p, q$ અને $r$ એ રંગસુત્ર પર ગોઠવાયેલા જનીનો છે, જો $p$ અને $q$ વચ્ચે વ્યકિતકરણ $10 \%$ હોય, $q$ અને $r$ વચ્ચેનું વ્યકિતકરણ $20 \%$ હોય અને $p$ અને $r$ વચ્ચેનું વ્યકિતકરણ $10 \%$ હોય તો રંગસુત્ર પર જનીનોની ગોઠવણી કઈ રીતે હશે?
પુન:સંયોજન એટલે શું ? પુનઃસંયોજનનો ઉપયોગ જનીનિક એન્જિનિયરિંગની કઈ રીતે થાય છે ? સમજાવો.
સંલગ્નતાની વિરુદ્ધ કાર્ય કરતી ઘટના...... છે.
નીચેનામાંથી શું મુક્ત વહેંચણીને અનુસરતું નથી ? .
ના કારણે ફળમાખી ડ્રોસોફિલામાં બે જનીનો $A$ અને $B$ ના મુક્ત વિશ્લેષણનો અભાવ જોવા મળે છે.