જો મેન્ડલે સાત લક્ષણોનો $14$ રંગસૂત્રોને બદલે $12$ રંગસૂત્ર ધરાવતી વનસ્પતિનો અભ્યાસ કર્યો હોત તો તેના અર્થઘટનમાં શું તફાવત હોત?
તેણે રંગસૂત્રોના નકશા બનાવ્યા હોત.
તેણે બ્લેન્ડીંગ (સંમિશ્રણ) અથવા અપૂર્ણ પ્રભુતા શોધી હોત.
તેણે મુક્ત વહેંચણીનો નિયમ શોધ્યો ન હોત.
તેણે લિંગ સંકલિત જનીનની શોધ કરી ન હોત.
સંલગ્નતાની વિરુદ્ધ કાર્ય કરતી ઘટના...... છે.
વનસ્પતિમાં $14$ રંગસૂત્રોની જગ્યાએ $12$ રંગસૂત્રો સાથે જો મેન્ડલે લક્ષણોની $7$ જોડનો અભ્યાસ કર્યો હોત તો પછી....
વ્યતિકરણની આવૃત્તિનું પ્રમાણ વધુ હશે, જો.....
જનીનિક પુનઃસંયોજન ..... ના લીધે છે.
મોર્ગન તથા તેનાં સમૂહનાં વૈજ્ઞાનિકોએ જોયું કે જ્યારે જનીનનો સમૂહ, સમાન રંગસૂત્ર પર આવેલ હોય ત્યારે કેટલાંક જનીનો ખૂબ જ મજબૂતાઈથી સંલગ્નત થઈ અને.... દર્શાવે છે.