બહુભ્રૂણતા એટલે શું ? ધંધાદારી રીતે તેનો લાભ કેવી રીતે લેવામાં આવે છે ?
બીજમાં એક કરતાં વધુ ગર્ભ (ભ્રૂણ) હોવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે. ઘણી લીંબુ (citrus) અને આંબાની જાતોમાં, ભ્રૂણપુટની ફરતે આવેલ પ્રદેહના કોષો વિભાજન પામવાની શરૂઆત કરે છે અને ભ્રૂણપુટમાં ઊપસી આવે છે અને ભ્રૂણમાં વિકાસ પામે છે. આવી જાતોમાં પ્રત્યેક અંડક ઘણાં ભ્રૂણ ધરાવે છે.
બહુભ્રૂણતા વનસ્પતિ સંવર્ધન અને બાગાયત વિદ્યામાં મુખ્ય ભાગ ભજવે છે. આ ભ્રૂણમાંથી મેળવાયેલ વનસ્પતિના છોડ વાઇરસવિહીન અને ખૂબ ઝડપથી વૃદ્ધિ પામતાં હોય છે.
ઘણાં ખોરાક (અનાજ) અને શાકભાજીના પાકો વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે અને આ સંકર પાકોની ઊંચી ઉત્પાદકતા હોય છે.
જો કોઈ વ્યક્તિ વૃદ્ધિ નિયામકોનો ઉપયોગ કરી શા માટે અસંયોગીજનન પ્રેરિત કરે છે -તો આ પ્રેરિત અસંયોગીજનન માટે તમે કયું ફળ પસંદ કરશો? શા માટે?
પરાગભ્રૂણપુટ એ ..... છે.
પ્રદેહી બહુભ્રુણતા કઈ જાતિમાં નોંધવામાં આવી છે?
એક બીજમાં એક કરતા વધુ ભ્રૂણની હાજરીને શું કહેવાય છે ?
ફલન વગર બીજ ઉત્પાદનને શું કહેવાય છે.