જનનાંગનાં હર્પિસ માટે શું સાચું?

  • A

    તરત જ મટી શકે તેવો પાચન માર્ગનો રોગ

  • B

    વહેલા નિદાન થાય તો મટી શકે તેવો ચેતાતંત્રનો રોગ

  • C

    રોગ કે જે સમાગમ થી થાય છે.

  • D

    તેમાં જનનાંગનાં ભાગમાં કયારેય દુઃખાવો ન જ થાય

Similar Questions

$STDs$ નાં પ્રારંભીક લક્ષણોમાં શું જોવા મળે છે.

જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને કેવો રોગો કહે છે ?

'' જાતીય સંક્રમિત રોગો એ જાતે આમંત્રિત કરેલ રોગો છે.'' ચર્ચા કરો ?

માદામાં ક્લેમીડીયાનું ચેપ માટેનું સ્થાન છે.

વૈજ્ઞાનિક કારણો આપો : “સાવધાની એ સલામતી માટે જરૂરી છે.''  આ વિધાન સમજાવો.