નિવસનતંત્રમાં અળસિયું, બિલાડીનો ટોપ, માટીની જીવાત અને છાણ ભમરો જોવા મળે છે. તેમાં સામાન્ય શું હોય છે? તે જણાવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

તેઓને મૃતદ્રવ્ય આહાર શૃંખલામાં પ્રાથમિક ઉપભોગી તરીકે ઓળખવામાં આવે છે. તેમને મૃતભક્ષી સજીવો (પ્રાણીઓ $Detritivores$) તરીકે ઓળખવામાં આવે છે.

Similar Questions

દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને $..........$ કહેવાય છે.

નિવસનતંત્રમાં સંખ્યાકીય પિરામિડ, જૈવભાર પિરામીડ અને ઊર્જાનો પિરામિડ ક્રમીક શું સૂચવે છે?

નિવસનતંત્રમાં તૃતીય પોષકસ્તરમાં તેનો સમાવેશ થાય છે.

નીચેનામાંથી ........ નો સમાવેશ આહાર શૃખંલામાં થતો નથી?

વનસ્પતિઓ પાસે ઊર્જા $1000\,J$ હોય તો તેમાંથી કેટલી ઊર્જા સિંહના પોષકસ્તર પાસે પહોંચે છે ?