તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
$A$ થી $D$ નીચેના વિધાનો વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો કે ક્યું વાક્ય સાચું છે અને ક્ક્યુ ખોટું છે
વિધાનો:
$(a)$ વિવિધ જાતિઓએ સમાજમાં પોષક સ્તરમાં મેળવેલ સ્થાનની ઉધ્વ વહેચણીને સ્તરીકરણ કહે છે
$(b)$ વાસ્તવિક્તા પ્રાથમિક ઉત્પાદક્તામાથી શ્વસન વ્યય બાદ કરતાં કુલ પ્રાથમિકતા ઉત્પાદકતા મળે છે
$(c)$ જૈવભરના ઉત્પાદનના દરને વિઘટન કહે છે
$(d)$ દરિયા સમુદ્રોની વાર્ષિક વાસ્તવિક પ[રથમિકતા ઉત્પાદકતા $55$ બીલીયન ટન છે
(A) | (B) | (C) | (D) |
કેટલા વિધાનો સાચા છે ?
$(1)$ $GFC$ માં પોષકસ્તરો અમર્યાદિત છે.
$(2)$ દરેક પોષકસ્તરનાં સજીવો ઊર્જા પ્રાપ્તિ માટે પોતાનાથી નીચેના પોષકસ્તર પર આધાર રાખે છે.
$(3)$ વનસ્પતિ $PAR$ નો $2 -10\%$ ભાગ જ ઉપયોગ કરે છે.
$(4)$ સીધી કે આડકતરી રીતે બધા જ સજીવો પોતાનાં ખોરાકનોઆધાર ઉત્પાદકો પર રાખે છે.
ચકલીનો નીચે પૈકી ક્યા પોષકતરમાં સમાવેશ થાય છે?
નીચેનામાંથી ઉત્પાદકોમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.