નીચેનામાંથી ........ નો સમાવેશ આહાર શૃખંલામાં થતો નથી?
વિઘટકો
તૃણાહારીઓ
ઉપભોગીઓ
ઉત્પાદકો
ચકલીનો નીચે પૈકી ક્યા પોષકતરમાં સમાવેશ થાય છે?
આપાત થતાં સૌર વિકિરણમાં $PAR$ નું પ્રમાણ ........છે.
એક આહાર જાળું.
તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
પોષક સ્તર ...........દ્વારા બને છે.