નીચેનામાંથી ........ નો સમાવેશ આહાર શૃખંલામાં થતો નથી?

  • A

    વિઘટકો

  • B

    તૃણાહારીઓ

  • C

    ઉપભોગીઓ

  • D

    ઉત્પાદકો

Similar Questions

ચકલીનો નીચે પૈકી ક્યા પોષકતરમાં સમાવેશ થાય છે?

આપાત થતાં સૌર વિકિરણમાં  $PAR$  નું પ્રમાણ ........છે.

એક આહાર જાળું.

તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા

પોષક સ્તર ...........દ્વારા બને છે.