ભારત કયા રાજયમાં ભારતીય ગેંડાનો પ્રાકૃતિક વસવાટ છે?
નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડેલ છે?
જાતિ વિલુપ્તતાના મુખ્ય ચાર કારણો, 'ધી ઈવિલ ક્વાર્ટેટ' પૈકી ક્યું કારણા સૌથી અગત્યનું ગણાય છે?
$100$ વર્ષથી વધુ સમયથી કુદરતી વસવાટમાં ઉત્પાદકતા અને વિવિધતા સ્થિર રહેવાની શક્યતા રહેલ હોય છે ? તે જાણવો ?
“જ્યારે આપણે સમગ્ર નિવસનતંત્રનું સંરક્ષણ કરીએ કે તેનો બચાવ કરીએ ત્યારે તેની જૈવ વિવિધતાનો દરેક સ્તરે બચાવ થશે.” આ અભિગમ નીચેનાં બધાંનો સમાવેશ કરે છે. એના સિવાય