$100$ વર્ષથી વધુ સમયથી કુદરતી વસવાટમાં ઉત્પાદકતા અને વિવિધતા સ્થિર રહેવાની શક્યતા રહેલ હોય છે ? તે જાણવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ના, ચોક્કસ સમયગાળા દરમિયાન કુદરતી વસાહતની વિવિધતા અને ઉત્પાદકતા ચોક્કસ રહી શકે નહી. કારણ કે, $(i)$ હકીકતમાં કુદરતી વસાહત ક્યારેય જળવી શકાય નહી. $(ii)$ પુષ્કળ પ્રમાણામાં સ્રોતો ક્યારેય સતત મળી શકતાં નથી. તેઓ હંમેશાં અપૂરતા પ્રમાણમાં કે જરૂર પૂરતા હોતા નથી. $(iii)$ અસ્તિત્વ અને પ્રજનન માટે વાતાવરણીય પરિસ્થિતિ સતત રીતે બદલાતી રહે છે.

Similar Questions

પૃથ્વી ગ્રહના ફેફસાં છે.

$B$ એ માનક સારાંશ છે કે જે .......ના માત્રાત્મક અભિવ્યક્તિ માટે ઉપયોગ થાય છે.

ભારતમાં જંગલો લગભગ ધરાવે છે.

વિશ્વમાં મહાવિવિધતા ધરાવતા કુલ કેટલા દેશો છે ?

નીચેનામાંથી કર્યું પ્રાણી અને કઈ વનસ્પતિ ભારતમાં નાશપ્રાયઃ સજીવો છે ?

  • [AIPMT 2006]