“જ્યારે આપણે સમગ્ર નિવસનતંત્રનું સંરક્ષણ કરીએ કે તેનો બચાવ કરીએ ત્યારે તેની જૈવ વિવિધતાનો દરેક સ્તરે બચાવ થશે.” આ અભિગમ નીચેનાં બધાંનો સમાવેશ કરે છે. એના સિવાય
જૈવપરિમંડલ અનામત
બીજ નીધી
રાષ્ટ્રીય ઉદ્યાન
અભ્યારણ્ય
ભારતીય પુરાતત્વ વનસ્પતિવિદ્યા સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક.....
ભારતમાંથી કયું પ્રાણી લુપ્ત થઈ ગયું છે?
એક વ્યક્તિ તરીકે જૈવવિવિધતાનો ઘટાડો કે નાશ કેવી રીતે અટકાવશો ? તે જાણવો ?
ભૂતકાળમાં સમૂહમાં લુપ્ત થયેલ જાતિઓ સામે શું ઉત્પન્ન થયેલ હશે ?
નોર્મન મેયર્સ દ્વારા આજ સુધીના જૈવવિવિધતા યુક્તના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો $(Hot\,spots)$ વિશ્વમાં કેટલાં