“જ્યારે આપણે સમગ્ર નિવસનતંત્રનું સંરક્ષણ કરીએ કે તેનો બચાવ કરીએ ત્યારે તેની જૈવ વિવિધતાનો દરેક સ્તરે બચાવ થશે.” આ અભિગમ નીચેનાં બધાંનો સમાવેશ કરે છે. એના સિવાય

  • A

    જૈવપરિમંડલ અનામત

  • B

    બીજ નીધી

  • C

    રાષ્ટ્રીય ઉદ્યાન

  • D

    અભ્યારણ્ય

Similar Questions

ભારતીય પુરાતત્વ વનસ્પતિવિદ્યા સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક.....

ભારતમાંથી કયું પ્રાણી લુપ્ત થઈ ગયું છે?

  • [AIPMT 1994]

એક વ્યક્તિ તરીકે જૈવવિવિધતાનો ઘટાડો કે નાશ કેવી રીતે અટકાવશો ? તે જાણવો ?

ભૂતકાળમાં સમૂહમાં લુપ્ત થયેલ જાતિઓ સામે શું ઉત્પન્ન થયેલ હશે ?

નોર્મન મેયર્સ દ્વારા આજ સુધીના જૈવવિવિધતા યુક્તના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો $(Hot\,spots)$ વિશ્વમાં કેટલાં