એસ.એલ મીલરે એક્સપરીમેન્ટલ સેટઅપમાં શું અવલોકન કર્યું?
નાઈટ્રોજનશ બેઈઝમાંથી શર્કરાનું નિર્માણ
એમિનો એસિડનું નિર્માણ
રંજકદ્રવ્યોનું નિર્માણ
મેહનું નિર્માણ
વૈજ્ઞાનિકનો ફાળો આપો : યુરી અને મિલર
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ પૃથ્વીની ઉત્પત્તિ | $I)$ $4500\, mya$ |
$Q$ જીવની ઉત્પત્તિ | $II)$ $4000\, mya$ |
$R$ પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ | $III)$ $3000\, mya$ |
$S$ પ્રથમ અકોષીય જીવની ઉત્પત્તિ | $IV)$ $2000\, mya$ |
નીચે પૈકી કયું વિધાન મિલરના સંદર્ભમાં ખોટું છે?
જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
$(a)$ પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
$(b)$ પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?
બ્રહ્માંડ લગભગ ........... વર્ષ જૂનું છે.