જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
$(a)$ પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
$(b)$ પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?

  • A

    $(b)$ સાચો છે, જ્યારે $(a)$ ખોટો છે.

  • B

    $(a)$ અને $(b)$ બંને સાચાં છે.

  • C

    $(a)$ અને $(b)$ બંને ખોટા છે.

  • D

    $(a)$ સાચો છે, જ્યારે $(b)$ ખોટો છે.

Similar Questions

નીચેનામાંથી કયું સામાન્ય રીતે પ્રેરિત મ્યુટાજીનેસીસમાં તરીકે પાક વનસ્પતિઓમાં વપરાય છે?

જનીનિક વિકૃતિઓમાં થાય છે.

વિકૃતિ શેમાં થાય છે?

નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

“ઓરિજીન ઑફ સ્પેસીસ' કોણે લખ્યું હતું? .

  • [AIPMT 1989]