પોષકતરોમાં વિઘટનના ઝડપી દર માટે કર્યું કારણ હોઈ શકે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પોષકસ્તરો માટે વધુ ઊંંચું તાપમાન અને ભેજ, તેઓના સેન્દ્રીય ધટકો અને ખનીજોમાં જોવા મળે છે. વિધટનનો દર આબોહવા સંબંધિત કારણો ઉપર આધાર રાખે છે. આમ મહત્તમ તાપમાન અને ભેજ વિધટકોની ક્રિયા ઝડપી બનાવે છે. જ્યારે મૃત ભાગો રહેલાં હોય છે તે પણ્ઞ ધકીી મોટી માત્રામાં પ્રાપ્ત થાય છે કે જે પોપક સ્તરોમાં ઝડપી દરે વિધટન દર્શાવે છે.

Similar Questions

નિવસનતંત્રને શું થશે જો 

$(a)$ બધા જ ઉત્પાદકોને દૂર કરવામાં આવે.

$(b)$ તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે.

$(c)$ બધી જ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે.

પોષક સ્તર ...........દ્વારા બને છે.

કયો ઊર્જાનો જથ્થોએ પૃથ્વી પર જીવંત સૃષ્ટિનું સંચાલન કરે છે?

$DFC$ માટે અયોગ્ય વિધાન શો છે?

નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા

$(b)$ ઉત્પાદન અને વિઘટન