નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
$(b)$ ઉત્પાદન અને વિઘટન
નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.
નીચેનામાંથી બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિ કઈ છે ?
જલીય નિવસનતંત્રમાં તે પ્રાથમિક ઉત્પાદકો નથી.
જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....