''બાયોફર્ટીલાઇઝર્સ'' કોને કહે છે ? ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ-ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનો બેક્ટેરિયા છે. 

-દા.ત., એનાલીના (Anabaena), નોસ્ટોક (Nostoc), ઓસિલેટોરિયા (Oscillatoria) વગેરે

Similar Questions

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

કૉલમ $-(I)$ કૉલમ $-(II)$
$(a)$ રાયઝોબિયમ  $(i)$ માઈકોરાઈઝા
$(b)$ એઝોસ્પાયરીલમ  $(ii)$ ડાંગરના ખેતર 
$(c)$ ગ્લોમસ ફૂગ  $(iii)$ શિમ્બીકુળ
$(d)$ સાયનો બેક્ટેરિયા  $(iv)$ મુક્ત બેક્ટેરિયા 

 

નીચે આપેલ રચનામાં ક્યાં બેકટેરિયા હાજર હોય છે ?

કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?

જૈવિક ખાતર ની વ્યાખ્યા આપો.

સૂક્ષ્મજીવોના ઉપયોગથી રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. આ કેવી રીતે થઈ શકે છે સમજાવો.