જૈવિક ખાતર ની વ્યાખ્યા આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ-ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનો બેક્ટેરિયા છે. 

Similar Questions

નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?

વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?

માઇકોરાયઝા એ કોનું સહજીવન છે ?

$(i) $ ગ્લોમસજાતિની ફૂગ

$(ii) $ રાઇઝોબિયમ

$(iii) $ શિમ્બી કુળની વનસ્પતિની મૂળગંડીકા

$(iv) $ સાયનો બૅક્ટેરિયા

$(v)$  વનસ્પતિના મૂળ

$(vi)$  ડાંગરના ખેતરો

મુક્તાવસ્થામાં નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા :

મુક્તજીવી અજારક નાઇટ્રોજન સ્થાપક ……. છે.