કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?
સાયનો બેકેટેરિયા
એઝોસ્પિરીલિયમ
રાઈઝોબીયમ
ઉ૫૨ના બધા જ
માઇકોરાયઝા ફૂગ કયા તત્વનું શોષણ કરે છે ?
યોગ્ય જોડ મેળવોઃ
કૉલમ $I$ | કૉલમ $II$ |
$1.$ માઈકોરાઈઝા | $a.$ મુક્તજીવી $N_2- $ સ્થાપક |
$2.$ નોસ્ટોક | $b.$ ફૉસ્ફરસ તત્વના શોષણમા સુલભતા |
$3.$ એઝોસ્પાયરીલમ | $c.$ શિમ્બીકુળની વનસ્પતિ |
$4.$ રાઈઝોબિયમ | $d.$ સ્વયંપોષી $N_2- $ સ્થાપક |
કવકમૂળ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિઓ સાથે સહજીવી જોડાણ રચે છે અને તેમના પોષણમાં મદદ કરે છે?
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?