આપણે અવ્યવસ્થિત ત્રુટિ ને શેના દ્વારા ધટાડી શકીએ છીએ?

  • A

    મોટી સંખ્યામાં અવલોકન લેવાથી

  • B

    શૂન્ય ત્રુટિ સુધારાથી

  • C

    પ્રયોગની યોગ્ય તકનિક સનુસરીને

  • D

    $(a)$ અને $(c)$ બંને

Similar Questions

ગોળાની ત્રિજ્યાના માપનમાં $0.2\%$ જેટલી ત્રુટિ હોય, તો તેના કદમાં ત્રુટિ ........ $\%$ હશે .

ગુણાકાર કે ભાગાકારની ક્રિયામાં ત્રુટિ અંગેનો નિયમ લખો.

ચાંદીનાં તારનું દળ $(0.6 \pm 0.006) \,g$, ત્રિજ્યા $(0.5 \pm 0.005) \,mm$ અને લંબાઈ $(4 \pm 0.04) \,cm$ છે. તેની ધનતા માપવામાં મહત્તમ પ્રતિશત ત્રૂટિ $......\,\%$ હશે.

  • [JEE MAIN 2022]

કોલમ $-I$ માં ઉપકરણ અને કોલમ $-II$ માં તેમની લઘુતમ માપશક્તિ આપેલી છે તો તેમને યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$  કોલમ $-II$
$(1)$ માઇક્રોસ્કોપ  $(a)$ $0.01\,cm$
$(2)$ માઇક્રોમીટર સ્ક્રૂગેજ $(b)$ $0.001\,cm$
    $(c)$ $0.0001\,cm$

જો દળના માપનમાં ત્રુટિ $1\%$ અને ત્રિજયાના માપનમાં ત્રુટિ $1.5\%$ હોય તો તકતીના પરિઘમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને મળતી જડત્વની ચાકમાત્રામાં ત્રુટિ .......... $\%$ હશે.