આપણે અવ્યવસ્થિત ત્રુટિ ને શેના દ્વારા ધટાડી શકીએ છીએ?
મોટી સંખ્યામાં અવલોકન લેવાથી
શૂન્ય ત્રુટિ સુધારાથી
પ્રયોગની યોગ્ય તકનિક સનુસરીને
$(a)$ અને $(c)$ બંને
ગોળાની ત્રિજ્યાના માપનમાં $0.2\%$ જેટલી ત્રુટિ હોય, તો તેના કદમાં ત્રુટિ ........ $\%$ હશે .
ગુણાકાર કે ભાગાકારની ક્રિયામાં ત્રુટિ અંગેનો નિયમ લખો.
ચાંદીનાં તારનું દળ $(0.6 \pm 0.006) \,g$, ત્રિજ્યા $(0.5 \pm 0.005) \,mm$ અને લંબાઈ $(4 \pm 0.04) \,cm$ છે. તેની ધનતા માપવામાં મહત્તમ પ્રતિશત ત્રૂટિ $......\,\%$ હશે.
કોલમ $-I$ માં ઉપકરણ અને કોલમ $-II$ માં તેમની લઘુતમ માપશક્તિ આપેલી છે તો તેમને યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ માઇક્રોસ્કોપ | $(a)$ $0.01\,cm$ |
$(2)$ માઇક્રોમીટર સ્ક્રૂગેજ | $(b)$ $0.001\,cm$ |
$(c)$ $0.0001\,cm$ |
જો દળના માપનમાં ત્રુટિ $1\%$ અને ત્રિજયાના માપનમાં ત્રુટિ $1.5\%$ હોય તો તકતીના પરિઘમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને મળતી જડત્વની ચાકમાત્રામાં ત્રુટિ .......... $\%$ હશે.