$25\,^{\circ}C$ તાપમાને $CCl_4$ નું બાષ્પ દબાણ $143\,mm \, Hg$ છે. $0.5\,g$ અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $= 65$) ને $100\,mL$ $CCl_4$ માં ઓગાળવામાં આવે છે. દ્રાવણનું બાષ્પ દબાણ શોધો ($CCl_4$ ની ઘનતા $= 1.58\,g/cm^3$).

  • A
    $141.43$
  • B
    $94.39$
  • C
    $199.34$
  • D
    $143.99$

Explore More

Similar Questions

$90 \ g$ પાણીમાં ઓગળવા માટે જરૂરી અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $60$) નું વજન ગ્રામમાં કેટલું હશે જેથી બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો $0.02$ થાય?

$360 \ g$ પાણીમાં $10 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય (મોલર દળ,'$M$ $g \ mol^{-1}$') ઓગાળીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. જો દ્રાવણના બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો $5 \times 10^{-3}$ હોય,તો દ્રાવ્યનું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે?

$8.5 \ g$ $CH_2Cl_2$ અને $11.95 \ g$ $CHCl_3$ ને મિશ્ર કરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. જો $298 \ K$ તાપમાને શુદ્ધ $CH_2Cl_2$ અને $CHCl_3$ નું બાષ્પ દબાણ અનુક્રમે $415 \ mm \ Hg$ અને $200 \ mm \ Hg$ હોય,તો બાષ્પ કલામાં $CHCl_3$ નો મોલ અંશ કેટલો હશે? ($Cl$ નું મોલર દળ $= 35.5 \ g \ mol^{-1}$)

ચોક્કસ તાપમાને બેન્ઝિનનું શુદ્ધ બાષ્પ દબાણ $640 \ mm \ Hg$ છે. $2.175 \ g$ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય ઘન પદાર્થને $39.0 \ g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે. દ્રાવણનું બાષ્પ દબાણ $600 \ mm \ Hg$ થાય છે. તો ઘન પદાર્થનો અણુભાર કેટલો થાય?

Difficult
View Solution

$12 \ g$ યુરિયાને $1 \ L$ પાણીમાં ઓગાળવામાં આવે છે અને $68.4 \ g$ સુક્રોઝને $1 \ L$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં બાષ્પ દબાણમાં થતો ઘટાડો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo