$12 \ g$ યુરિયાને $1 \ L$ પાણીમાં ઓગાળવામાં આવે છે અને $68.4 \ g$ સુક્રોઝને $1 \ L$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં બાષ્પ દબાણમાં થતો ઘટાડો

  • A
    બીજા જેટલો જ છે
  • B
    બીજા કરતા વધારે છે
  • C
    બીજા કરતા ઓછો છે
  • D
    બીજા કરતા બમણો છે

Explore More

Similar Questions

પાણીના બાષ્પ દબાણમાં $25 \ \%$ ઘટાડો કરવા માટે $1000 \ g$ પાણીમાં ઓગળવા માટે જરૂરી યુરિયા $(NH_2CONH_2)$ નું દળ $...... \ g$ છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ છે: $N, C, O$ અને $H$ ના મોલર દળ અનુક્રમે $14, 12, 16$ અને $1 \ g \ mol^{-1}$ છે.

$60 \ g$ યુરિયા (આણ્વીય દળ $60$) ને $9.9 \ moles$ પાણીમાં ઓગાળવામાં આવ્યું છે. જો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $P_o$ હોય,તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($P_o$ માં)?

$25\,^{\circ} C$ તાપમાને $CCl_{4}$ નું બાષ્પ દબાણ $143\, mm\, Hg$ છે. $0.5\, g$ અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $65$) ને $100\, mL$ $CCl_{4}$ માં ઓગાળવામાં આવે છે. દ્રાવણનું બાષ્પ દબાણ શોધો. ($CCl_{4}$ ની ઘનતા = $1.58\, g / cm^{3}$)

જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ $10 \ mm \ Hg$ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં ઘટાડો $20 \ mm \ Hg$ કરવો હોય,તો દ્રાવકનો મોલ અંશ કેટલો હોવો જોઈએ?

$A$ અને $B$ બંને પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે $80 \ mm$ અને $60 \ mm$ છે. જો $3 \ mol$ $A$ અને $2 \ mol$ $B$ ને મિશ્ર કરવામાં આવે,તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ .......... $mm$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo