$8.5 \ g$ $CH_2Cl_2$ અને $11.95 \ g$ $CHCl_3$ ને મિશ્ર કરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. જો $298 \ K$ તાપમાને શુદ્ધ $CH_2Cl_2$ અને $CHCl_3$ નું બાષ્પ દબાણ અનુક્રમે $415 \ mm \ Hg$ અને $200 \ mm \ Hg$ હોય,તો બાષ્પ કલામાં $CHCl_3$ નો મોલ અંશ કેટલો હશે? ($Cl$ નું મોલર દળ $= 35.5 \ g \ mol^{-1}$)

  • A
    $0.162$
  • B
    $0.675$
  • C
    $0.325$
  • D
    $0.486$

Explore More

Similar Questions

$100 \, ^\circ C$ તાપમાને $1 \, molal$ જલીય દ્રાવણમાં દ્રાવ્યને કારણે બાષ્પદબાણમાં થતો ઘટાડો ........ $torr$ છે.

Difficult
View Solution

$2 \%$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણનું દ્રાવકના સામાન્ય ઉત્કલન બિંદુએ દબાણ $1.004 \ bar$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

બે પ્રવાહીઓ $A$ અને $B$ $306 \ K$ તાપમાને દ્રાવણ બનાવે છે,જે સમીકરણ $P \ (\text{in } atm) = 0.172X_A + 0.215$ નું પાલન કરે છે,જ્યાં $P$ દ્રાવણનું કુલ બાષ્પદબાણ અને $X_A$ એ $A$ ના મોલ-અંશ છે. તો શુદ્ધ $B$ નું બાષ્પદબાણ ............ થશે. ($atm$ માં)

Difficult
View Solution

અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ કોનો ગુણોત્તર છે?

$30 \,g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા $90 \,g$ પાણીના દ્રાવણનું $298 \,K$ તાપમાને બાષ્પદબાણ $2.8 \,kPa$ છે. ત્યારબાદ,દ્રાવણમાં $18 \,g$ પાણી ઉમેરવામાં આવે છે અને નવું બાષ્પદબાણ $298 \,K$ તાપમાને $2.9 \,kPa$ થાય છે. ગણતરી કરો:
$i$. દ્રાવ્યનું મોલર દળ
$ii$. $298 \,K$ તાપમાને પાણીનું બાષ્પદબાણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo