$90 \ g$ પાણીમાં ઓગળવા માટે જરૂરી અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $60$) નું વજન ગ્રામમાં કેટલું હશે જેથી બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો $0.02$ થાય?

  • A
    $4$
  • B
    $8$
  • C
    $6$
  • D
    $10$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને જો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો $0.018$ હોય અને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ $18 \ mm \ Hg$ હોય,તો દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. ($mm \ Hg$ માં)

$298\, K$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $400$ અને $600\, mm\, Hg$ છે. બંને પ્રવાહીઓને મિશ્ર કરતા,તેમના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ જેટલો થાય છે. મિશ્રણમાં પ્રવાહી $B$ નો મોલ અંશ $0.5$ છે. અંતિમ દ્રાવણનું બાષ્પ દબાણ અને બાષ્પ કલામાં ઘટકો $A$ અને $B$ ના મોલ અંશ અનુક્રમે કેટલા હશે?

$298 \, K$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.8 \, mm \, Hg$ છે. $50 \, g$ યુરિયા $(NH_2CONH_2)$ ને $850 \, g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. આ દ્રાવણ માટે પાણીનું બાષ્પદબાણ અને તેના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ગણો.

Difficult
View Solution

એક દ્રાવણમાં,જ્યારે બાષ્પ દબાણમાં ઘટાડો $10 \text{ mm Hg}$ હોય ત્યારે દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. બાષ્પ દબાણમાં $20 \text{ mm Hg}$ નો ઘટાડો મેળવવા માટે,દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ કેટલો હોવો જોઈએ?

રાઉલ્ટના નિયમ અનુસાર,અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના બરાબર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo