બે ગ્રહોની સરેરાશ ઘનતા સમાન છે પરંતુ તેમની ત્રિજ્યા $R_1$ અને $R_2$ છે. જો આ ગ્રહો પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ અનુક્રમે $g_1$ અને $g_2$ હોય,તો

  • A
    $\frac{g_1}{g_2} = \frac{R_1}{R_2}$
  • B
    $\frac{g_1}{g_2} = \frac{R_2}{R_1}$
  • C
    $\frac{g_1}{g_2} = \frac{R_1^2}{R_2^2}$
  • D
    $\frac{g_1}{g_2} = \frac{R_1^3}{R_2^3}$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટીથી ઉપર એક બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન $-5.12 \times 10^7 \,J/kg$ છે અને તે બિંદુએ ગુરુત્વપ્રવેગ $6.4 \,m/s^2$ છે. પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા $6400 \,km$ ધારો. પૃથ્વીની સપાટીથી આ બિંદુની ઊંચાઈ કેટલી હશે ($\,km$ માં)?

જો પૃથ્વીની ત્રિજ્યા $2\%$ સંકોચાય અને તેનું દળ સમાન રહે,તો પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થનું વજન:

જો પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ $g$ ના મૂલ્યમાં થતો ફેરફાર,પૃથ્વીની સપાટીથી $x$ ઊંડાઈએ થતા ફેરફાર જેટલો જ હોય,તો ($x$ અને $h$ બંને પૃથ્વીની ત્રિજ્યા કરતા ઘણા નાના છે)

પૃથ્વી પર ફેંકવામાં આવેલ પદાર્થ $90\,m$ ની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. જો તે જ પદાર્થને પૃથ્વીના દળ કરતાં $\frac{1}{10}$ ગણું દળ અને ત્રિજ્યા કરતાં $\frac{1}{3}$ ગણી ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર ફેંકવામાં આવે,તો તે ....... $m$ ઊંચાઈ પ્રાપ્ત કરશે.

Difficult
View Solution

જો પૃથ્વીની ત્રિજ્યા $1 \%$ ઘટે અને તેનું દળ સમાન રહે,તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગમાં શું ફેરફાર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo