બે ધાતુના ગોળાઓ,એકની ત્રિજ્યા $R$ અને બીજાની ત્રિજ્યા $2R$ છે,બંનેની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા $\sigma$ સમાન છે. તેમને સંપર્કમાં લાવીને અલગ કરવામાં આવે છે. તો તેમની નવી સપાટી પરની વિદ્યુતભાર ઘનતા કેટલી હશે?

  • A
    $\sigma_1 = \frac{5}{3}\sigma, \sigma_2 = \frac{5}{6}\sigma$
  • B
    $\sigma_1 = \sigma, \sigma_2 = \sigma$
  • C
    $\sigma_1 = \frac{2}{3}\sigma, \sigma_2 = \frac{4}{3}\sigma$
  • D
    $\sigma_1 = \frac{5}{6}\sigma, \sigma_2 = \frac{5}{3}\sigma$

Explore More

Similar Questions

આકૃતિ કેપેસિટર્સ અને બેટરીની વિકર્ણ સપ્રમાણ ગોઠવણી દર્શાવે છે. સાચા વિધાનો ઓળખો.

Difficult
View Solution

આકૃતિ જુઓ. દરેક પ્લેટનું ક્ષેત્રફળ $2.0 \,m^{2}$ છે અને $d=2 \times 10^{-3} \,m$ છે. પ્લેટ $Q$ ને $8.85 \times 10^{-8} \,C$ નો વિદ્યુતભાર આપવામાં આવે છે. તો $Q$ નું સ્થિતિમાન કેટલું થશે ($\,V$ માં)?

સ્થાયી અવસ્થામાં કેપેસિટર પર સંગ્રહિત વિદ્યુતભાર $\mu C$ માં શોધો.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં, જો બિંદુ $R$ ને અર્થિંગ કરવામાં આવે અને બિંદુ $P$ ને $+1800 \, V$ નું પોટેન્શિયલ આપવામાં આવે, તો $C_2$ અને $C_3$ પરના વિદ્યુતભારો અનુક્રમે કેટલા હશે?

બે સમાંતર પ્લેટ કેપેસિટર જેઓની કેપેસિટી અનુક્રમે $C$ અને $2C$ છે,તેમને સમાંતરમાં જોડેલા છે. તેઓને $V$ સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે,જો બેટરીને દૂર કરી અને $C$ કેપેસિટન્સ વાળા કેપેસિટરની પ્લેટો વચ્ચે $K$ ડાય-ઈલેક્ટ્રિક અચળાંક ધરાવતું ડાય-ઈલેક્ટ્રિક ભરવામાં આવે,તો દરેક કેપેસિટર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo