બે વિષમયુગ્મી પિતૃનો પરફલન કરવામાં આવ્યો. જો તેમાં બે સ્થળો સહલગ્ન છે, તો દ્વિસંકરણ પરફલનમાં $\mathrm{F}_{2}$ પેઢીના સ્વરૂપ પ્રકારનાં લક્ષણોનું વિતરણ કર્યું હશે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મોર્ગન તથા તેના સહયોગીઓ એ જાણતા હતા કે જનીન $X-$ રંગસૂત્રો પર સ્થિત છે (વધુ અભ્યાસ વિભાગ $5.4$) અને ત્વરિત એ પણ જાણી લીધું કે જ્યારે દ્વિસંકરણ-ક્રોસમાં બે જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે પિતૃ જનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે. મોર્ગને તેનું કારણ બે જનીનોનું ભૌતિક સંયોજન અથવા સહલગ્નતા બતાવ્યું. મોર્ગને આ ઘટના માટે સહલગ્નતા (linkage) શબ્દ આપ્યો જે એક જ રંગસૂત્રના જનીનોના ભૌતિક જોડાણો વર્ણવે છે

967-s8g

Similar Questions

મોર્ગને સહલગ્નતા અને પુનઃ સંયોજન સમજાવવા કયા લક્ષણોવાળા નર અને માદાને અનુક્રમે પસંદ કર્યા?

જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યું

  • [NEET 2019]

$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?

  • [NEET 2016]

રંગસુત્ર પર સ્થિત ચોક્કસ જનીનોનું સ્થાન જાણવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય?

નીચેનામાંથી પુનઃસંયોજનની આવૃતિનો ઉપયોગ કોણે કર્યો?