$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?
બે જનીન સંલગ્ન છે અને એક જ રંગસૂત્ર ઉપર આવેલ છે.
અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રો છૂટા પડવામાં અસફળ રહે છે.
બંને લક્ષણો એક કરતાં વધારે જનીન દ્વારા નિયંત્રિત હોય છે.
બે જનીન બે ભિન્ન રંગસૂત્રો ઉપર આવેલ છે.
જો મેન્ડલે સાત લક્ષણોનો $14$ રંગસૂત્રોને બદલે $12$ રંગસૂત્ર ધરાવતી વનસ્પતિનો અભ્યાસ કર્યો હોત તો તેના અર્થઘટનમાં શું તફાવત હોત?
રંગસૂત્રોના નકશાઓ ચોક્કસ નકશા નથી. કારણ કે
લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?
જનીનવિધાના અભ્યાસમાં મોર્ગન અને સ્ટુઅર્ટના ફાળાની વિસ્તૃત ચર્ચા કરો.
ડોસોફીલા જેમાં બે જનીનો $(y* \;$અને $\;w*)$ ની રંગસૂત્રમાં નીચે મુજબની ગોઠવણી હોય તો કેટલા પ્રકારનાં જન્યુ બની શકે ?