$T_1 \ K$ અને $T_2 \ K$ તાપમાન ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ના પરિમાણો સમાન છે. તેમની ઉત્સર્જકતાનો ગુણોત્તર $1: 3$ છે. જો તેઓ એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં સમાન ઉષ્માનું વિકિરણ કરતા હોય,તો તેમના તાપમાનનો ગુણોત્તર $(T_1: T_2)$ કેટલો થાય?

  • A
    $1: 3$
  • B
    $3^{1/4}: 1$
  • C
    $9^{1/4}: 1$
  • D
    $81: 1$

Explore More

Similar Questions

$727^{\circ} C$ તાપમાને રહેલા એક કૃષ્ણ પદાર્થ (black body) માટે તેની ઉત્સર્જન શક્તિ $60\; W$ છે અને આસપાસનું તાપમાન $227^{\circ} C$ છે. જો કૃષ્ણ પદાર્થનું તાપમાન બદલીને $1227^{\circ} C$ કરવામાં આવે,તો તેની ઉત્સર્જન શક્તિ ..... $W$ થશે.

$34.38 \ g$ દળ અને $19.2 \ cm^2$ સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી એક કૃષ્ણ પદાર્થનું પ્રારંભિક તાપમાન $400 \ K$ છે. તેને $300 \ K$ ના અચળ તાપમાને રાખેલા શૂન્યાવકાશિત પાત્રમાં ઠંડુ થવા દેવામાં આવે છે. ઠંડુ થવાનો દર $0.04 \ ^{\circ}C/s$ છે. પદાર્થની વિશિષ્ટ ઉષ્મા $J \ kg^{-1} \ K^{-1}$ માં શોધો. (સ્ટીફનનો અચળાંક $\sigma = 5.73 \times 10^{-8} \ W \ m^{-2} \ K^{-4}$)

ગોળાના સ્વરૂપમાં રહેલા તારાની બહારની સપાટી $T$ તાપમાને કૃષ્ણ પદાર્થ (black body) તરીકે ઉષ્માનું ઉત્સર્જન કરે છે. $r$ ત્રિજ્યા ધરાવતા તારાના કેન્દ્રથી $R$ અંતરે,આપાત દિશાને લંબ એકમ ક્ષેત્રફળ દીઠ મળતી કુલ વિકિરણ ઉર્જા કેટલી હશે? $(R > r)$ ($\sigma =$ સ્ટેફનનો અચળાંક).

જો કોઈ ગરમ પદાર્થનું તાપમાન $50\%$ વધારવામાં આવે,તો ઉત્સર્જિત ઉષ્મા વિકિરણના જથ્થામાં થતો વધારો ..... $\%$ હશે.

એક કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉત્સર્જિત પાવર $P$ છે અને તે $\lambda_0$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જો હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન બદલવામાં આવે જેથી તે $\frac{3}{4}\lambda_0$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે,તો તેના દ્વારા ઉત્સર્જિત પાવર $nP$ થાય છે. $n$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo