એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપિત થાય તેને ક્યા પ્રકારનું પરાગનયન કહે છે?
ઓટોગેમી
ગેઈટોનોગેમી
ઝેનોગેમી
પરંપરાગનયન
નાળિયેરમાં ખાવાલાયક ભાગ ક્યો છે ?
$I -$ દિવેલા, $II -$ નાળિયેર, $III -$ ઘઉં, $IV -$ ચોખા, $V -$ મકાઈ, $VI -$ મગફળી, $VII -$ વાલ, $VIII -$ વટાણા
- ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજને અલગ તારવો.
ભ્રૂણપોષી બીજ $\quad\quad$ અભ્રૂણપોષી બીજ
શા માટે પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(PEC)$ ના વિભાજન પછી ફલિતાંડનું વિભાજન શક્ય બને છે ?
$PEN$ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ .... માંથી નિર્માણ પામે છે.