એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપિત થાય તેને ક્યા પ્રકારનું પરાગનયન કહે છે?

  • A

    ઓટોગેમી

  • B

    ગેઈટોનોગેમી

  • C

    ઝેનોગેમી

  • D

    પરંપરાગનયન

Similar Questions

નાળિયેરમાં ખાવાલાયક ભાગ ક્યો છે ?

$I -$ દિવેલા, $II -$ નાળિયેર, $III -$ ઘઉં, $IV -$ ચોખા, $V -$ મકાઈ, $VI -$ મગફળી, $VII -$ વાલ, $VIII -$ વટાણા

- ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી  બીજને અલગ તારવો.

ભ્રૂણપોષી બીજ $\quad\quad$ અભ્રૂણપોષી બીજ

શા માટે પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(PEC)$ ના વિભાજન પછી ફલિતાંડનું વિભાજન શક્ય બને છે ?

$PEN$ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ .... માંથી નિર્માણ પામે છે.