એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપિત થાય તેને ક્યા પ્રકારનું પરાગનયન કહે છે?
ઓટોગેમી
ગેઈટોનોગેમી
ઝેનોગેમી
પરંપરાગનયન
બેવડું ફલન પછી આવૃત બીજધારીમાં ભ્રૂણપોષની શરૂઆત કરવા શેની જરૂર પડે છે? .
આવૃત બીજધારીમાં શેના નિર્માણ માટે ત્રિકીય જોડાણ જરૂરી છે?
આવૃત્ત બીજધારીમાં પુખ્ત ભ્રૂણપુટ હોય છે -
આપેલ પૈકી શેમાં ભ્રૂણપોષ પરિપક્વ બીજમાં હાજર હોય છે ?
ઘઉં કે મકાઇનાં દાણામાં જોવા મળતી વરુથિકા એ અન્ય એકદળીનાં કયા ભાગ સાથે સામ્યતા ધરાવે છે?