એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપિત થાય તેને ક્યા પ્રકારનું પરાગનયન કહે છે?

  • A

    ઓટોગેમી

  • B

    ગેઈટોનોગેમી

  • C

    ઝેનોગેમી

  • D

    પરંપરાગનયન

Similar Questions

બેવડું ફલન પછી આવૃત બીજધારીમાં ભ્રૂણપોષની શરૂઆત કરવા શેની જરૂર પડે છે? .

  • [AIPMT 2000]

આવૃત બીજધારીમાં શેના નિર્માણ માટે ત્રિકીય જોડાણ જરૂરી છે?

  • [AIPMT 1996]

આવૃત્ત બીજધારીમાં પુખ્ત ભ્રૂણપુટ હોય છે -

  • [NEET 2021]

આપેલ પૈકી શેમાં ભ્રૂણપોષ પરિપક્વ બીજમાં હાજર હોય છે ?

ઘઉં કે મકાઇનાં દાણામાં જોવા મળતી વરુથિકા એ અન્ય એકદળીનાં કયા ભાગ સાથે સામ્યતા ધરાવે છે?