જળકુંભી (વોટર હાયસીન્થ) અને પોયણા (વોટર લીલી)માં પરાગનયન આના દ્વારા થાય છે. 

  • [IIT 2000]
  • A

    કીટકો અથવા પવન

  • B

    માત્ર પાણીનો પ્રવાહ

  • C

    પવન અને પાણી

  • D

    કીટકો અને પાણી

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે ?

આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ .... છે.

પુંપૂર્વતા એ અવસ્થા છે, જયારે......

આવૃત બીજધારીમાં પરાગનલિકાઓનો તેનાં નરજન્યુઓ ....... માં મુકત કરે છે.

ક્રાસિન્યુસેલેટ બીજાંડ.........ધરાવે છે.