વનસ્પતિમાં ખનીજ તત્વોનું વહન કોના તરફ થાય છે?

  • A
    સિંક (Sink)
  • B
    પ્રરોહાગ્ર (Apical meristems)
  • C
    તરુણ પર્ણો અને વિકાસશીલ પુષ્પો
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

$A$: કોષોના આંતરિક અવકાશમાં આયનોનો પ્રવેશ (Influx) એક સક્રિય પ્રક્રિયા છે.
$R$: આયનો મુક્ત અવકાશમાં મુક્ત વિનિમય માટે ઉપલબ્ધ હોય છે.

ખનીજ પોષક તત્વોનું શોષણ હંમેશા સક્રિય વહન દ્વારા થાય છે,કારણ કે . . . .

$A -$ વનસ્પતિ જલવાહક (xylem) સુધી પહોંચતા દ્રાવ્યોની ગુણવત્તા અને પ્રકારોને સમાયોજિત કરે છે.
$R -$ અંતઃસ્તર (endodermis) ના કોષોના વહન પ્રોટીન નિયંત્રણ બિંદુઓ છે.

........................ ના ટ્રાન્સપોર્ટ પ્રોટીન એ નિયંત્રણ બિંદુઓ છે,જ્યાં વનસ્પતિ જલવાહક (xylem) સુધી પહોંચતા દ્રાવ્યોની માત્રા અને પ્રકારોને સમાયોજિત કરે છે.

મૂળના અંતઃસ્તર (Endodermis) માં આયનોનું સક્રિય વહન $A$ દ્વારા થાય છે,જેનું કારણ $B$ છે. યોગ્ય જોડ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo