મૂળના અંતઃસ્તર (Endodermis) માં આયનોનું સક્રિય વહન $A$ દ્વારા થાય છે,જેનું કારણ $B$ છે. યોગ્ય જોડ પસંદ કરો.

  • A
    $A-$દ્વિદિશીય,$B-$પ્લાઝ્મોડેસ્માટા
  • B
    $A-$એકદિશીય,$B-$સ્યુબેરિન
  • C
    $A-$એકદિશીય,$B-$એક્વાપોરિન્સ
  • D
    $A-$દ્વિદિશીય,$B-$કેસ્પેરિયન પટ્ટીઓ

Explore More

Similar Questions

ખનિજોના શોષણની ક્રિયાવિધિમાં અપદ્રવ્યપથ (Apoplast) અને સંદ્રવ્યપથ (Symplast) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અપદ્રવ્યપથ અને સંદ્રવ્યપથ અનુક્રમે:

ખનીજ પોષક તત્વોનું શોષણ હંમેશા સક્રિય વહન દ્વારા થાય છે,કારણ કે . . . .

$A$: કોષોના આંતરિક અવકાશમાં આયનોનો પ્રવેશ (Influx) એક સક્રિય પ્રક્રિયા છે.
$R$: આયનો મુક્ત અવકાશમાં મુક્ત વિનિમય માટે ઉપલબ્ધ હોય છે.

$A -$ વનસ્પતિ જલવાહક (xylem) સુધી પહોંચતા દ્રાવ્યોની ગુણવત્તા અને પ્રકારોને સમાયોજિત કરે છે.
$R -$ અંતઃસ્તર (endodermis) ના કોષોના વહન પ્રોટીન નિયંત્રણ બિંદુઓ છે.

જો મૂળના રોમ કોષ દ્વારા $0^o C$ તાપમાને શોષાયેલા આયનનું પ્રમાણ $5 \ gm$ હોય અને $20^o C$ તાપમાને $20 \ gm$ હોય,તો આ આયનનું સક્રિય રીતે શોષાયેલું પ્રમાણ કેટલું હશે ($gm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo