$A$: કોષોના આંતરિક અવકાશમાં આયનોનો પ્રવેશ (Influx) એક સક્રિય પ્રક્રિયા છે.
$R$: આયનો મુક્ત અવકાશમાં મુક્ત વિનિમય માટે ઉપલબ્ધ હોય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

ખનીજ પોષક તત્વોનું શોષણ હંમેશા સક્રિય વહન દ્વારા થાય છે,કારણ કે . . . .

કયા સિદ્ધાંત અનુસાર,પાણીના જથ્થાના શોષણની સાથે સાથે મોટા જથ્થામાં આયનો પણ શોષણ પામે છે?

ખનિજોના શોષણની ક્રિયાવિધિમાં અપદ્રવ્યપથ (Apoplast) અને સંદ્રવ્યપથ (Symplast) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અપદ્રવ્યપથ અને સંદ્રવ્યપથ અનુક્રમે:

મૂળ દ્વારા શોષાયેલા ખનિજો જલવાહક પેશી $(xylem)$ દ્વારા ઉપર તરફ વહન પામે છે. તેઓ જે ભાગોમાં તેમની સૌથી વધુ જરૂર હોય છે ત્યાં કેવી રીતે પહોંચે છે? શું વનસ્પતિના તમામ ભાગોને સમાન પ્રમાણમાં ખનિજો મળે છે?

વનસ્પતિઓમાં સક્રિય વહન (active transport) અંગે કેટલાક વિધાનો આપેલા છે. ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo