ખનીજ પોષક તત્વોનું શોષણ હંમેશા સક્રિય વહન દ્વારા થાય છે,કારણ કે . . . .

  • A
    જમીનમાં ખનીજોની સાંદ્રતા મૂળમાં રહેલા ખનીજોની સાંદ્રતા કરતાં ઓછી હોય છે.
  • B
    જમીનમાં ખનીજોની સાંદ્રતા મૂળમાં રહેલા ખનીજોની સાંદ્રતા કરતાં વધારે હોય છે.
  • C
    ખનીજોના વહન માટે $ATP$ ની હાજરી અનિવાર્ય છે.
  • D
    $(A)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

જો મૂળના રોમ કોષ દ્વારા $0^o C$ તાપમાને શોષાયેલા આયનનું પ્રમાણ $5 \ gm$ હોય અને $20^o C$ તાપમાને $20 \ gm$ હોય,તો આ આયનનું સક્રિય રીતે શોષાયેલું પ્રમાણ કેટલું હશે ($gm$ માં)?

ખનિજ આયનોના શોષણ પર ટૂંકી નોંધ લખો.

કયા સિદ્ધાંત અનુસાર,પાણીના જથ્થાના શોષણની સાથે સાથે મોટા જથ્થામાં આયનો પણ શોષણ પામે છે?

મૂળથી પર્ણ તરફ ખનીજોનું સ્થળાંતર આના દ્વારા થાય છે:

ખનિજોના શોષણમાં એપોપ્લાસ્ટ અને સિમ્પ્લાસ્ટનું મહત્વ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo