પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?

  • [NEET 2014]
  • A

    અગ્રસ્થ વર્ધમાન પેશી

  • B

    લંબોતક હરિતકણોતક પેશી

  • C

    અગ્રસ્થ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી

  • D

    ફક્ત અધિસ્તર

Similar Questions

$S$ - વિધાન : કોષમાં અવિભેદીત સમૂહને કેલસ કહે છે.

$R$ - કારણ : કેલસ સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિપ્રેરકો તરીકે ઑક્ઝિન અને સાયટોકાઇનીન ઉમેરેલાં હોય છે.

વનસ્પતિ સંવર્ધનમાં સંવર્ધનની કઈ પદ્ધતિઓ અગત્યની છે ?

સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?

દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?

  • [NEET 2024]

આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મપ્લાઝમ (જનન રસ) ના એકસચેંજ માટે પ્રરોહાગ્ર સંવર્ધન પસંદ કરવામાં આવે છે. કારણ કે....