આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મપ્લાઝમ (જનન રસ) ના એકસચેંજ માટે પ્રરોહાગ્ર સંવર્ધન પસંદ કરવામાં આવે છે. કારણ કે....
તે વધુ સ્થાયી હોય છે
તેનું સહેલાઈથી પુનઃસર્જન થાય છે.
તેના વડે વાઈરસમુક્ત ક્લોન વનસ્પતિઓ પેદા કરી શકાય છે.
ઉપરના ત્રણેય વિધાનો સાચા છે.
દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?
નીચેનામાંથી કયું ખોટું જોડકું છે?
પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?
વનસ્પતિસંવર્ધનમાં નીચે આપેલ પૈકી શેનો સમાવેશ થાય છે ?
પેશી સંવર્ધન શાના માટે ઉપયોગી છે?