આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મપ્લાઝમ (જનન રસ) ના એકસચેંજ માટે પ્રરોહાગ્ર સંવર્ધન પસંદ કરવામાં આવે છે. કારણ કે....

  • A

    તે વધુ સ્થાયી હોય છે

  • B

    તેનું સહેલાઈથી પુનઃસર્જન થાય છે.

  • C

    તેના વડે વાઈરસમુક્ત ક્લોન વનસ્પતિઓ પેદા કરી શકાય છે.

  • D

    ઉપરના ત્રણેય વિધાનો સાચા છે.

Similar Questions

દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?

  • [NEET 2024]

નીચેનામાંથી કયું ખોટું જોડકું છે?

પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?

વનસ્પતિસંવર્ધનમાં નીચે આપેલ પૈકી શેનો સમાવેશ થાય છે ?

પેશી સંવર્ધન શાના માટે ઉપયોગી છે?