વનસ્પતિ સંવર્ધનમાં સંવર્ધનની કઈ પદ્ધતિઓ અગત્યની છે ?
બાયોફોર્ટિફિકેશન
પેશીસંવર્ધન
$(A)$ અને $(B)$ બંને
એકપણ નહીં
આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મપ્લાઝમ (જનન રસ) ના એકસચેંજ માટે પ્રરોહાગ્ર સંવર્ધન પસંદ કરવામાં આવે છે. કારણ કે....
કઈ પધ્ધતિ દ્વારા સોમાકલોન્સ મેળવી શકાય છે ?
કોષરસીય સંયોજનમાંથી શું પ્રાપ્ત કરી શકાય?
પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત છોડ મેળવવાની ઉત્તમ રીત .....
ભ્રૂણસંવર્ધન પધ્ધતિ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ?