$S$ - વિધાન : કોષમાં અવિભેદીત સમૂહને કેલસ કહે છે.
$R$ - કારણ : કેલસ સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિપ્રેરકો તરીકે ઑક્ઝિન અને સાયટોકાઇનીન ઉમેરેલાં હોય છે.
$S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$S$ સાચું છે અને $R$ ખોટું છે.
$S$ ખોટું છે અને $R$ સાચું છે.
ઓછા સમયમાં વધુ ઝડપી ઉત્પાદન શક્ય બને છે, જેને કહે
પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?
પાક સુધારણા કાર્યક્રમમાં એકકીય વનસ્પતિઓ ખૂબ જ અગત્ય ધરાવે છે, કારણ કે .....
પેશી સંવર્ધનમાં વપરાતા પોષણ માધ્યમમાં.......... હોય છે.
$(I)$ સુક્રોઝ
$(II)$ અકાર્બનિક ક્ષારો
$(III)$ એમિનો એસિડ
$(IV)$ વિટામીન
કોષીય સંપૂર્ણ ક્ષમતા કોણ નિદર્શીત કરે છે?