$S$ - વિધાન : કોષમાં અવિભેદીત સમૂહને કેલસ કહે છે.

$R$ - કારણ : કેલસ સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિપ્રેરકો તરીકે ઑક્ઝિન અને સાયટોકાઇનીન ઉમેરેલાં હોય છે.

  • A

      $S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

      $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

      $S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

      $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

ઓછા સમયમાં વધુ ઝડપી ઉત્પાદન શક્ય બને છે, જેને કહે

પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?

પાક સુધારણા કાર્યક્રમમાં એકકીય વનસ્પતિઓ ખૂબ જ અગત્ય ધરાવે છે, કારણ કે .....

પેશી સંવર્ધનમાં વપરાતા પોષણ માધ્યમમાં.......... હોય છે.

$(I)$ સુક્રોઝ

$(II)$ અકાર્બનિક ક્ષારો

$(III)$ એમિનો એસિડ

$(IV)$ વિટામીન

કોષીય સંપૂર્ણ ક્ષમતા કોણ નિદર્શીત કરે છે?