પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?

  • [NEET 2014]
  • A

    અગ્રસ્થ વર્ધમાન પેશી

  • B

    લંબોતક હરિતકણોતક પેશી

  • C

    અગ્રસ્થ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી

  • D

    ફક્ત અધિસ્તર

Similar Questions

કેલસ એટલે શું ?

રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુન:પ્રાપ્તિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Pomato માટે સાચું શું?

$A :$ વનસ્પતિ પેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.

$R :$ આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વઘારો થાય છે.

કોષીય સંપૂર્ણ ક્ષમતા કોણ નિદર્શીત કરે છે?