રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુન:પ્રાપ્તિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    વનસ્પતિ વાઈરસથી ગ્રસ્ત હોવા છતાં, તેનો વર્ઘનશીલ પ્રદેશ વાઈરસથી અપ્રભાવિત હોય છે.

  • B

    વર્ધનશીલ પ્રદેશને દૂર કરીને તેને પ્રયોગશાળામાં ઉછેરી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય છે.

  • C

    વૈજ્ઞાનિકોને કેળાં, શેરડી અને બટાટાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ઘિત કરવામાં સફળતા મળી છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

કોષરસીય સંયોજનમાંથી શું પ્રાપ્ત કરી શકાય?

પેશી સંવર્ધન શાના માટે ઉપયોગી છે?

પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?

  • [NEET 2014]

વનસ્પતિ કોષની કોષદિવાલનું પાચન કર્યા બાદ બચેલા કોષના ભાગને શું કહે છે ?

કઈ પધ્ધતિ દ્વારા સોમાકલોન્સ મેળવી શકાય છે ?