એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે

$1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s$ અને $1.28\; s$ 

તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?

  • [NEET 2020]
  • A

    $1.6$

  • B

    $2$

  • C

    $4$

  • D

    $16$

Similar Questions

સાદા લોલકના પ્રયોગમાં લોલકની લંબાઈ અને ગુરુત્વપ્રવેગના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \% $ અને $ 4 \% $ હોય, તો આવર્તકાળના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટિ =.....

લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે  $(5.7 \pm 0.1) cm $ અને  $(3.4 \pm 0.2) cm$  છે. ત્રુટિ મર્યાદામાં લંબચોરસનું ક્ષેત્રફળ ...મળે.

વિદ્યુત પરિપથમાં વહેતા પ્રવાહ માટે અવરોધ, પ્રવાહ અને સમયના માપનમાં મહત્તમ ત્રૂટિ અનુક્રમે $1\%$, $2\%$ અને $3 \%$ છે. વિખેરીત થતી ઉષ્માના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટી $.........\%$ થશે.

  • [JEE MAIN 2022]

એક વિદ્યાર્થી સાદા લોલકના $100$ આવર્ત (દોલન) માટેનો સમય ચાર વખત માપે છે અને તે $90\;s$ ,$91\;s $,$95\;s$ અને $92\;s$ છે. જો ઘડિયાળની લઘુતમ માપશકિત $1\;s$ હોય, તો તેણે સરેરાશ સમય કેટલો લખવો જોઇએ?

  • [JEE MAIN 2016]

રિંગના દળ, ત્રિજ્યા અને કોણીય વેગના માપનમાં મહત્તમ પ્રતિશત ક્ષતિ અનુક્રમે  $2\%, 1\% $ અને $1\% $ છે તો તેની ચાકગતિઉર્જાની $\left(K=\frac{1}{2} I \omega^{2}\right)$ મહત્તમ પ્રતિશત ક્ષતિ ........ $\%$ હશે.